CHARDHAM YATRA 11N/12D IN GUJARATI
12
Days
11
Nights
26,000/- /-*
Per Person
Tour Overview
2N HARIDWAR – 2N BARKOT – 2N UTTARKASHI – 2N GUPTKASHI – 1N KEDARNATH – 2N PIPALKOTI
Tour Itinerary
-
પ્રવાસ ઉપાડવાની તારીખ ( દિલ્હી ) એપ્રિલ 25 મે 06, 19 જુન 14
દિવસ |
પ્રવાસ ની રૂપ રેખા |
રાત્રી રોકાણ |
૦ | પ્રવાસની અનુકુળતા મુજબ રેલ્વે / બસ / એર માં સ્વ ખર્ચે દિલ્હી જવા રવાના | રેલ્વે મુસાફરી |
૧ | દિલ્હી થી હરિદ્વાર જવા રવાના. રાત્રિરોકાણ હોટેલ માં. 220. K.M ( 6 કલ્લાક ) | હરિદ્વાર |
૨ | હરિદ્વાર થી બારકોટ જવા રવાના. 190. K.M ( 8 કલ્લાક ) | બરકોટ / સાયનાચટી |
3 | બરકોટથી હનુમાન ચટટીથી ફૂલચટટી થી૮.કી.મી. ચાલી / ઘોડા / ડોલી દ્વારા સ્વખર્ચે ૧૦,૮૦૦ ફૂટની ઉંચાઈ એ યમુનાજી ના દર્શન કરી પરત…. 40 K.M Bus + ( 08 K.M ) | બરકોટ / સાયનાચટી |
૪ | બરકોટ થી ઉત્તરકાશી / નેતાલા રવાના. કાશી વિશ્વનાથ દર્શન …. 110 K.M ( 6 કલ્લાક ) | ઉત્તરકાશી / નેતાલા |
૫ | ઉત્તરકાશી / નેતાલા થી સવારે નીકળી ગંગોત્રી ગંગાજીના દર્શન કરી પરત…90 K.M (4 કલ્લાક) | ઉત્તરકાશી / નેતાલા |
૬ | ઉત્તરકાશી / નેતાલા થી નીકળી ગુપ્તકાશી / સીતાપુર જવા રવાના…..230 K.M ( 11 કલ્લાક ) | ગુપ્તકાશી / સીતાપુર |
૭ | ગુપ્તકાશી / સીતાપુર થી ગૌરીકુંડ ચાલી ને ઘોડા / ડોલી દ્વારા સ્વખર્ચે 18 કી.મી. કેદારનાથ દર્શન | કેદારનાથ |
૮ | સવારે ગૌરીકુંડ થઈ ગુપ્તકાશી આગમન…… | ગુપ્તકાશી / સીતાપુર |
૯ | સીતાપુર થી પીપલકોટી જવા રવાના. બદ્રીનાથ રાત્રી રોકાણ.. 140.K.M ( 07 કલ્લાક ) | પીપલકોટી |
૧૦ | બદ્રીનાથ દર્શન કરી પીપલકોટી પરત.. 150. K.M | પીપલકોટી |
૧૧ | પીપલકોટી થી ઋષિકેશ સાઈડ સીન કરી હરિદ્વાર આગમન…. 240. K.M (9 કલ્લાક ) | હરિદ્વાર |
૧૨ | હરિદ્વાર થી દિલ્હી આગમન રેલ્વે / એર દ્વારા સ્વખર્ચે પરત.. 214 K.M. ( 7 કલ્લાક ) | રેલ્વે મુસાફરી |
Includes
- બસ જ્યાં સુધી જતી હશે ત્યાં સુધી જશે બાકીના સાઈડ સીન સ્વ ખર્ચે કરવાના રહેશે.
- પ્રોગ્રામ માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હક કંપની નો રહેશે.
- સંખ્યા મુજબ ગાડી / બસ / કે ટેમ્પો ટ્રાવેલર આપવા માં આવશે.
- ૨૫ થી ઓછી સંખ્યા હશે તો હોટેલ માં map પ્લાન આપવામાં આવશે.
- ડીપોઝીટ પેટે વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦,૦૦૦/- ભરવાના રહેશે. જે કોઈપણ સંજોગોમાં નોન રીફંડેબલ રહેશે. બાકીની રકમ પ્રવાસ ની તારીખ ના ૨૫ દિવસ પહેલા ભરવાના રહેશે.
- પ્રવાસ માં જો બપોરે જમવાનું હશે તો શક્ય હોય ત્યાં આપવા માં આવશે. નહિ તો તે સ્વખર્ચે કરવાનો રહેશે.
- કોઈ પણ સર્વિસ માં સમય અને સંજોગો પ્રમાણે આપવામાં ના આવે તો એનું કોઈપણ પ્રકાર નું વળતર મળશે નહિ.
Excludes
- રેલ્વે ટીકીટ / એર ટીકીટ
- રેલ્વે મુસ્ફારી દરમ્યાન કોઈ પણ પ્રકારની સર્વિસ રહેશે નહિ.
- કોઈ પણ જગ્યાની એન્ટ્રી ટીકીટ, ટેલીફોન, ધોબી, કુલી ચાર્જ, બોટિંગ, ઇન્સ્યોરન્સ જેવા અન્ય અંગત ખર્ચ.
- હોટેલ માં બુકિંગ સમયે રૂમ ઉપલબ્ધ હશે તે પ્રમાણેમળશે.
- GST ૫% અલગથી લેવામાં આવશે.
Pricing
- 4 વ્યક્તિ વચ્ચે રૂમ — પ્રતિ વ્યક્તિ :- 26,000.
- 3 વ્યક્તિ વચ્ચે રૂમ — પ્રતિ વ્યક્તિ :- 28,500.
- 2 વ્યક્તિ વચ્ચે રૂમ — પ્રતિ વ્યક્તિ :- 31,000.
Terms & Conditions
કેન્શલેષણ નીતિ અને રિફંડ નીતિ
- એડવાન્સ ટોકન રકમ 30% કોઈપણ સંજોગોમાં રિફંડપાત્ર નથી.
- 15 દિવસની અંદર રદ કરાયેલ હોટેલ નોન રિફંડપાત્ર રહેશે (100% ચાર્જ)
- કોઈપણ કેન્સલેશન શુલ્ક વગર આગમનના D-5 દિવસ પહેલા વાહનો રદ કરી શકાય છે (પીક સીઝનની તારીખો સિવાય) અમુક ચોક્કસ હોટેલ્સ અને વાહનો માટે કેન્સલેશન પોલિસી અલગ છે, જેની તમને બુકિંગ સમયે જાણ કરવામાં આવશે.
- બુકિંગની તારીખથી આગમનના 15 દિવસ પહેલા સુધી કોઈપણ કેન્સલેશન/સુધારો પર સર્વિસ ફી + હોટેલ કેન્સલેશન ચાર્જ જો કોઈ હોય તો વસૂલવામાં આવશે (બુકિંગ સમયે તમને આની જાણ કરવામાં આવશે)
- ઇન્સ્ટન્ટ ડેથ જેવા અસાધારણ કેસોમાં, કંપની એડવાન્સ પેમેન્ટની રકમ પરત કરી શકે છે પરંતુ તેના સર્વિસ ચાર્જને બાદ કર્યા પછી જ. નોંધ: (રિફંડની રકમની પ્રક્રિયા કરવા માટે કંપનીને મૃત્યુ પ્રમાણપત્રની પણ જરૂર પડશે.)
- કંપની સરકારની નીતિ મુજબ બજારની આર્થિક સ્થિતિના આધારે પેકેજ ખર્ચમાં ફેરફાર કરવાનો અધિકારને પાત્ર છે.
- બુકિંગ વાઉચરમાં ઉલ્લેખિત મુજબ જ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવામાં આવશે.
- કોઈપણ વસ્તુ કે સેવાઓ જો પૂરી પાડવામાં ન આવે તો રોકડ અથવા વૈકલ્પિક સેવાઓના સ્વરૂપમાં દાવો કરી શકાતો નથી.